ગુનાની કબૂલાત થયે દોષિત ઠરાવવા બાબત
આરોપી ગુનો કબૂલ કરે તો મેજિસ્ટ્રેટે શકય હોય તેટલે સુધી આરોપીના શબ્દો મુજબ કબૂલાત નોંધવી જોઇશે અને પોતાની વિવેકબુધ્ધિ અનુસાર તેના ઉપરથી તે તેને દોષિત ઠરાવી શકશે.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy